જન્મથી મૃત્યુ સુધી ઉપયોગ કરો આ ઔષધી પાનનો ચામડીના રોગ નહી થાય

આદિવાસી સમાજમાં જન્મથી મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે ખાખરો ઔષધીય ગુણો ધરાવવા સાથે રોજગારી પણ પુરી પાડે છે ખા ખરાના પાનનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક જગ્યાએ થતો આવ્યો છે પણ આદિવાસી સમાજમાં તેનું આગવું મહત્ત્વ છે. આ સમાજમાં જન્મથી લઇ મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે. દેડિયાપાડા તેમજ સાગબારા પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસુડાના વૃક્ષો … Read more

ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જણાવ્યો

કેમ છો મિત્રો આજે આ ઝાલ્પી જમાનામાં બહારના ખોરાક ખ્વાના લીધે શરીરમાં ચામડીના અનેક રોગો થવા લાગ્યા છે જે ચામડીનો એક એવો રોગ જે એકવાર થાય પછી તે દુર કરવો ખુબ અઘરો બની જાય છે એ છે દાદર જેની દેશી ભાષામાં ધાધર કહે છે જે લોકોને એકવાર ધાધર થાય પછી તે અલગ અલગ દવા પીવાથી … Read more

શરદી, તાવ, પથરી, ધાધર, કેન્સર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી | ગળો ની તાસીર

ગળો – જેના સેવનથી અમૃતત્વ , અમરત્વ , રોગરહિતપણું પ્રાપ્ત થાય છે તેવી અમૃતા . લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો , રેસીપી , અમૃત સમાન છે . ગળો સ્વાદમાં તીખી , કડવી છે , પચવામાં મીઠી છે , બધી જ ધાતુઓ વધારનાર છે , ગુણમાં ગરમ છે , હલકી છે , ભૂખ લગાડનાર , બળ … Read more

નપુંસકતા, જૂનો ઘા હોય કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે

દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.  ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.=>દારૂડી આ એટલો ગુણકારી … Read more