સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક

અરડૂસી ઉકાળો : અરડૂસીનાં પાન સવારે ચૂંટી લાવી , પાણીમાં બે વાર ધોઇ છૂંદી નાખવા અથવા નાના સમારી લેવાં , તપેલીમાં ૨ પ ૦ ગ્રામ બુંદી નાખેલો લીલા પાન લો . તેમાં ૧ લીટર પાણી ઉમેરી તેને ધીમા તાપે ઉકાળવું . તપેલી પર ઢાંકણું અર્ધ ખૂલ્લું રહે તેમ મૂકવું . પાણી બળીને ૧/૨ થઇ જાય … Read more

શરદી, ખાંસી, તાવમા અક્સીર ઇલાજ તુલસીના પાનનો ઉકાળો બનાવવાની રીત

આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે … Read more