તીખું ખાઇને પેટમાં જલન થતી હોય તો આની ફક્ત એક ચમચી

પેટની જલન … પેટમાં ઘણી વખત જલન થાય છે . ક્યારેક પેટની જલન એટલી બધી વધારે હોય છે જાણે કે પેટમાં આગ લાગી હોય એવુ લાગે છે. આ પેટની બળતરા તમારા રોજીંદા ખોરાક પર આધાર રાખે છે. ક્યારેય મરચું ન ખાવાવાળા લોકો કે ઓછું મરચુ  ખાનાર લોકોને વધારે પ્રમાણમાં મરચું ખાવાથી આ મુશ્કેલી સર્જાય છે. … Read more

ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણપોળી બનાવવાની રીત

કેમ છો મિત્રો આજે આપણે લીને આવિયા છીએ ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણાપોળી બનાવવાની રીત આ વાનગી તહેવારોના દિવસે તેમજ મહેમાન આવે ત્યારે મોટા ભાગે બનાવતા હોય છે. પુરણપોળી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ,ચોખાનો લોટ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, તેલ -ઘી પ્રમાણસર પુરણપોળી બનાવવા … Read more