વજન ઓછું કરવા માટે ખાવ વટાણા તે શરીરને રાખશે સ્વસ્થ

ઋતુ અનુસાર ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં કેટલાંક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો શાકભાજીની વાત કરીએ તો શિયાળામાં વટાણા સૌથી વધારે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે. લીલા વટાણામાં કેલેરી, કાર્બહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે કેટલીકં બીમારીઓને … Read more

પાચનતંત્ર મજબુત બનાવવા માટે આટલું કરો તમારું શરીર હમેશા સ્વસ્થ રહેશે

પાચનની તકલીફ આજકાલ માત્ર ઘરડાં લોકોને જ નથી હોતી. બાળકોથી માંડીને યુવાનોને પણ આ તકલીફ જોવા મળે છે. કેટલાક માને છે કે હવે શારીરિક પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે એટલે આવું થવા લાગ્યું છે. તો કેટલાક માને છે કે પહેલાં જેવા ખોરાક નથી રહ્યાં અને પચવામાં ભારે ખોરાક વધુ લેવાય છે તેથી પાચન થતું નથી. તો … Read more