પોષકતત્ત્વથી ભરપુર લસણવાળું રસમની રેસીપી
આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્ત્વ ધરાવે છે કે જેમાં લસણનાં પોષકતત્ત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની , શરીરને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે . દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની સોડમ સાથે તંદુરસ્તી જાળવવાનો ક્ષયદો મેળવો . બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો , … Read more