વજન ઓછું કરવા માટે ખાવ વટાણા તે શરીરને રાખશે સ્વસ્થ
ઋતુ અનુસાર ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં કેટલાંક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો શાકભાજીની વાત કરીએ તો શિયાળામાં વટાણા સૌથી વધારે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે. લીલા વટાણામાં કેલેરી, કાર્બહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે કેટલીકં બીમારીઓને … Read more