ઘણી વખત રસોઈ બનાવતી વખતે રસોઈ બગડી જાય છે જેમ કે રસોઈ માં મીઠું વધી જાય છે, શાકમાં પાણી વધી જાય છે, શાકમાં ગ્રેવી પતલી બની જાય છે, શાકમાં ચટણી વધી જાય વગેરે સમસ્યા ઉભી થાય છે તો આવી સમસ્યા થઈ ડરવાની જરૂર નથી તમે બગડી ગયેલ રસોઈને સારી બનવી શકો છો
બરફને ફ્રીઝમાં ઝડપથી જમાવવા માટે : ઝડપથી બરફ જમાવવાની ટીપ્સ પાણી ગરમ કરીને એટલે કે હુંફાળું પાણી કરીને જમાવવા માં આવે તો પાણી નો ઝડપથી બરફ બની જાય છે
ખીર અથવા હલવામાં ખાંડ વધી ગય હોય તો મીઠાશ ઓછી કરવા માટે : ખીર કર હલવામાં ખાંડનું પ્રમાણ ઓછું હોય તો વધારે નાખી શકાય છે પરંતુ ખાંડનું પ્રમાણ વધી ગયું હોય તો શું કરવું ખીરમાં ખાંડનું પ્રમાણ વધી ગયું હોય તો એક બાઉલમાં દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર અથવા કોર્ન ફ્લોર દુધમાં નાખી ગરમ કરવું અને ખીરમાં નાખવાથી ખીરની મીઠાશ ઓછી થઇ જશે અને હળવો મીઠો થઈ ગયો હોય તો મખાના પીસી પાવડર બનાવીને હલવામાં ઉમેરવાથી હલવાની મીઠાશ ઓછી થઇ જાય છે
રસોઈમાં વપરાયેલ તેલનો (દાઝીયું તેલ) ફરી ઉપયોગ કરવા માટે : તમે ભજીયા બનાવો છો કે બીજી કોઈ વાનગી તેલમાં તળો છો એટલે તેલ બળી જાય છે અને તેલમાં દાઝેલું બની જાય છે આજ તેલમાં બીજી વખત રસોઈ બનાવતી વખતે તેલમાં વાસ આવે છો પરંતુ તમે આ દાઝયા તેલનો ફરીવાર ઉપયોગ કરવા માંગતા હોય તો તેલ ગરમ કરીને તેમાં આદુનો ટુકડો નાખી દેશો તો તેલ ફરી તાજું બની જશે અને તેલમાંથી દાઝેલી વાસ નહિ આવે
આઈસ્ક્રીમને ઝડપથી જમાવવા માંગતા હોય તો : હવે ઉનાળાની સીઝન શરુ થવા જઈ રહી છે એટલે ઠંડા પીણા વધી જશે અને જો તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો છો અને આઇસક્રીમ ને ઝડપથી જામી જવાની ઈચ્છા ધરાવો છો તો આઇસક્રીમ ફ્રીઝમાં મુકો છે તે વાસણ એલ્યુમીનીયમ નું રાખો અને તેને પ્લાસ્ટિક સિલ્વર પેપરથી ફોઈલ કરો એટલે ઘરે બનાવેલ અઈસ્ક્રીમાં બરફ પણ નહિ જામે અને આઇસક્રીમ ઝડપથી જામી જશે
દહીંવડાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે : તમે દહીંવડાને ટેસ્ટી બનાવવા માંગતા હોય અને જ્યારે તમે દહીં વડાની દાળને પીસીને તેની પેસ્ટ બનાવો છો ત્યારે તેમાં બાફેલા બટાકા નાખવાથી દહીંવડા ખુબ જ સ્વાદિષ્ટ અને નરમ બનશે.
ટામેટાનું સૂપ ઘરે બનાવતી વખતે સૂપ સ્વાદિષ્ટ બનાવવા માટે : જો તમે ઘરે ટામેટાનો સૂપ બનાવો છો ત્યારે સૂપ બનાવતી વખતે સૂપમાં જો ફુદીનાના પણ નાખવામાં આવે તો સૂપ ખુબ સ્વાદિષ્ટ બને છે
જયારે તમે સમોસા, પકોડા, પૂરી જેવી તળેલી વાનગી બનાવો છો ત્યારે તેમાં સાથે લોટમાં અજમો નાખી દેવો જેથી તળેલી વાનગી ખાવાથી ખોરાક જલ્દી પચી જશે જે સારા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે
કુકરના ઢાંકણની રીંગ ઢીલી પડી ગય હોય આ કારણ થઈ કુકરની સીટી નથી વાગતી તો રસોઈ બનાવતી વખતે રીંગ ઠંડા પાણીમાં બોળી રાખો અથવા ફ્રીઝર ના ખાના મૂકી દેશો તો રીંગ બરાબર થઈ જશે અને સીટી વાગવાનું શરુ થઇ જશે
- WHOનો રિપોર્ટ / 18 વર્ષમાં પહેલી વખત તમાકુ ઉત્પાદનોનું સેવન કરનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો
- કોરોનાવાયરસની ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી વાંચો અને મિત્રો સાથે શેર કરો
- આદુંનું અથાણું રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું
- શિયાળામાં પગમાં વાઢિયાને મટાડવા ઘરે બેઠા કરો આ કામ વાઢીયા સરળતાથી દુર થઈ જશે
- વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું ઉત્તમ ઔષધ છે સાજા-માંદા સૌ કોઈ માટેનું નિર્દોષ ઔષધ : સંશમની વટી
- સફેદ વાળને પણ કાળા કરી શકાય છે આ રહ્યો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો
- જયારે તમે દાઝી જાવ ત્યારે હોસ્પિટલ પહોચ્યા પહેલા કરો આ તરત કામ જરૂર રાહત મળશે
- પગથી થતા રોગોને ઓળખો અમુક રોગોની અસર પગથી થતી હોય છે જાણો અને શેર કરો
- હેડકી આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો તરત બંધ થઈ જશે
- Heart attack
- હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે ફકત આટલુ કરો ફાયદો લાગે તો મિત્રો સાથે શેર કરો
- સાંધાનો દુઃખાવો દુર કરવા આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
- ખાંસી, ઉધરસથી કંટાળી ગયા છો તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
- ઔષધિ નો રાજા ગીર નો “કેસુડો” જે કરે ખતરનાક રોગો નો નાશ જાણો રહસ્ય
- મોંમા ચાંદા, લોહી પડવા જેવી મોંની બીમારીથી બચવા બસ આટલું કરો
- ઓપરેશન વગર પથરી કાઢવા ઘરે આટલુ કરી જુઓ પથરી નીકળી જશે
- મખાણાના આ ફાયદા જાણી તમે આજથી જ શરૂ કરશો એનું સેવન
- બાળકને કોઈ તકલીફ વગર ઝડપથી દાંત આવી જશે બસ આટલું કરો
- કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને શું ખરેખર તેનાથી બચી શકાય છે કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો
- દાદી માંના આ આયુર્વેદ નુસખા સમય કાઢીને અચુક વાચજો
- કોરોના વાયરસથી બચાવ અને ઉપચાર એકવાર અચુક વાચો અને શેર કરો
- દરરોજ અખરોટ ખાવાથી મગજ સ્વસ્થ તેમજ બીજા અનેક ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો
- ઘરગથ્થુ કિચન ટીપ્સ અચુક અજમાવીને જુઓ વાંચો અને શેર કરો
- ગોળ ખાવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ શરૂ કરી દેશો ગોળ ખાવાનુ
- ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવાથી થાય છે આટલા ફાયદા ડાયાબીટીસના દર્દીઅે ખાસ વાંચવું