લોટમાં જીવાત(ઘનેડા) થઇ ગયા હોય તો | ચોખાને ઘનેડાથી બચાવવા માટે | લસણને ઝડપથી ફોલવા માટે | ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો | મિક્ચર જાર માંથી સરળતાથી ચિકાસ કાઠવા માટે |
જ્યારે પણ લોટ ભરો, અંદર જૂનો લોટ ના હોય એ વાત નું ધ્યાન રાખો, જૂનો લોટ હોય તો એને અલગ કાઢી લેવો, અને લોટ ભરો ત્યારે એને એકદમ દાબી ને ભરો કડછી કે ચમચા થી પ્રેસ કરતા જાવ જેથી લોટ માં રહેલી એર બહાર નીકળી જાય અને લોટ બગડે નહિ. ઘઉં ના લોટ ના ડબ્બા માં તળિયા માં , વચ્ચે અને ઉપર તમાલપત્ર મૂકવાથી જીવાત નહિ થાય
જો લોટ ઘરે જ દળતા હોવ તો તે દળવાનો અને પછી ભરવાનો ડબ્બો દર વખતે ધોઈ સાફ કરીને તડકે તપાવવો જરૂરી છે. જો લોટ બહાર દળાવતા હોવ તો બની શકે કે ત્યાં રાખેલા અનાજમાંથી ધનેરું ચડી ગયું હોય.
- WHOનો રિપોર્ટ / 18 વર્ષમાં પહેલી વખત તમાકુ ઉત્પાદનોનું સેવન કરનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો
- કોરોનાવાયરસની ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી વાંચો અને મિત્રો સાથે શેર કરો
- આદુંનું અથાણું રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું
- શિયાળામાં પગમાં વાઢિયાને મટાડવા ઘરે બેઠા કરો આ કામ વાઢીયા સરળતાથી દુર થઈ જશે
- વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું ઉત્તમ ઔષધ છે સાજા-માંદા સૌ કોઈ માટેનું નિર્દોષ ઔષધ : સંશમની વટી
- સફેદ વાળને પણ કાળા કરી શકાય છે આ રહ્યો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો
- જયારે તમે દાઝી જાવ ત્યારે હોસ્પિટલ પહોચ્યા પહેલા કરો આ તરત કામ જરૂર રાહત મળશે
- પગથી થતા રોગોને ઓળખો અમુક રોગોની અસર પગથી થતી હોય છે જાણો અને શેર કરો
- હેડકી આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો તરત બંધ થઈ જશે
- Heart attack
- હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે ફકત આટલુ કરો ફાયદો લાગે તો મિત્રો સાથે શેર કરો
- સાંધાનો દુઃખાવો દુર કરવા આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
- ખાંસી, ઉધરસથી કંટાળી ગયા છો તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
- ઔષધિ નો રાજા ગીર નો “કેસુડો” જે કરે ખતરનાક રોગો નો નાશ જાણો રહસ્ય
- મોંમા ચાંદા, લોહી પડવા જેવી મોંની બીમારીથી બચવા બસ આટલું કરો
- ઓપરેશન વગર પથરી કાઢવા ઘરે આટલુ કરી જુઓ પથરી નીકળી જશે
- મખાણાના આ ફાયદા જાણી તમે આજથી જ શરૂ કરશો એનું સેવન
- બાળકને કોઈ તકલીફ વગર ઝડપથી દાંત આવી જશે બસ આટલું કરો
- કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને શું ખરેખર તેનાથી બચી શકાય છે કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો
- દાદી માંના આ આયુર્વેદ નુસખા સમય કાઢીને અચુક વાચજો
- કોરોના વાયરસથી બચાવ અને ઉપચાર એકવાર અચુક વાચો અને શેર કરો
- દરરોજ અખરોટ ખાવાથી મગજ સ્વસ્થ તેમજ બીજા અનેક ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો
- ઘરગથ્થુ કિચન ટીપ્સ અચુક અજમાવીને જુઓ વાંચો અને શેર કરો
ચોખાને દિવેલ વાળા કરીને સાચવી રાખી શકાય છે. ચોખાને વધારે સમય સુધી રાખવાથી તેમાં ધનેડા પડી જાય છે જો તમે ચોખામાં જીવાત થતી અટકાવવા માંગતા હોય તો ચોખામાં લવિંગ રાખી શકો છો તેમજ ચોખા સાથે કડવા લીમડાના પણ સુકવણી કરીને રાખવાથી ચોખામાં જીવાત થતી નથી. તેમજ અનાજ લાંબા સમય સુધી સાચવવા માટે અનાજ સ્ટોર કરતી વખતે અનાજમાં ભેજ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
લસણ ઝડપથી ફોલાઈ જશે : લસણ ફોલવાનો બધાને કંટાળો આવતો હોય છે જેના નખ નાના હોય તેનાથી લસણ ફોલવું ખુબ મુશ્કેલી ભરેલું હોય છે આમ લસણને ઝડપથી ફોલવા માટે લસણની કળીને ગરમ પાણીમાં થોડી વાર સુધી બોળી રાખીને લસણ ફોલવાથી લસણ ઝડપથી ફોલાઈ જશે
મિક્ચર જાર માંથી ચિકાસ કાઠવા માટે : મિક્ચર ઝારનું ખાનું સાફ કરતી વખતે ખાનામાંથી બ્લેડ લાગી જવાની બીક લાગે છે આથી મિક્ચર ઝારમાં થયેલ ચિકાસ દુર કરવી મુશ્કેલ બની જાય છે અને જો સરખી રીતે ખાનું સાફ કરવામાં ન આવે તો તમે પીસેલ ખોરાક ખાનામાં જમા થાય છે અને ખાનું બગડવાના ચાન્સ વધી જાય છે આમ મિક્ચર જારનું ખાનું સરસ સાફ કરવા માટે મિક્ચર જારનો ઉપયોગ કરો ત્યારે ડીસ વોશિંગ લીક્વીડ ખાનામાં ભરીને ચલાવો એટલે ખાનું સરસ સાફ થઇ જશે
ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો અપનાવો આ ટીપ્સ બટાકાને અંકુરિત થતા બચાવવા માટે બટાકાને કાગળ અથવા સુત્રવ કાપડમાં રાખો . હવા ઉજાસમાં રાખો તેમજ ફળની ટોપલી થઈ બટાકા ને દુર રાખો. તેમજ ડુંગળી અને બટાકાને એક સાથે ન રાખવા જોઈએ. ભેજવાળી જગ્યા પર રાખવાથી પણ અંકુરિત થવાના ચાન્સ વધી જાય છે