જાયફળ અને જીવત્રી = જાયફળ કડવું , તીક્ષ્ણ , ઉષા , ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર , મળને રોકનાર ગ્રાહી , સ્વર માટે હિતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે . એ મોઢાનું બેસ્વાદપણું , મળની દુર્ગંધ , કૃમિ , ઉધરસ , ઊલટી – ઊબકા , શ્વાસ – દમ , શોષ , સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે . જાયફળ ઊંઘ લાવનાર , વીર્યના શીધ્ર અલનને મટાડનાર તથા મૈથુનશક્તિ વધારનાર છે .
જાવંત્રી હલકી , મધુર , તીખી , ગરમ , રૂચિકારક અને વર્ષ કારક છે . એ કફ , ખાંસી , ઊલટી , દમ , તુણા , કૃમિ અને વિષનો નાશ કરે છે . |
( ૧ ) માથાના ઉગ્ર દુ : ખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારૂ માં ઘસી ચોપડવાથી લાભ થાય છે , ( ૨ ) અનિદ્રમાં બેથી ચાર રતિ જાયફળ અને એટલું જ પીપરીમૂળ દૂધ સાથે સૂવાના અર્ધા કલાક પહેલાં લેવું .
( 3 ) બાળકોની શરદીમાં જાયફળ ચૂર્ણ એક રતિ અને સૂંઠનું ચૂર્ણ એ ક રતિ મધ સાથે સવાર – સાંજ આપવું . ( ૪ ) પેટમાં ગૅસ ભરાય , ઝાડો થાય નહિ ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ પસી , એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગૅસ છૂટે છે તથા ઝાડો થાય છે ,
( ૫ ) ખીલ , જાંબલી અને ચહેરા પરના કાળા ડાધ દૂર કરવા જાયફળ દૂધમાં ઘસી લગાવવું . ( ૬ ) ઝાડા મટાડવા ૪થી ૬ રતિ જાયફળનું ચૂર્ણ લીંબુના શરબત સાથે સવાર – સાંજ લેવું .
( ૭ ) ઝાડા સાથે પેટના દુખાવામાં જાયફળ , લવિંગ , જીરુ , શુદ્ધ ટંકણ દરેકનું સમભાગે ચૂર્ણમાંથી એકથી શેઠ ગ્રામ મધ – સાકર સાથે સવાર – સાંજ લેવું . પથ્ય ખોરાક લેવો . ગર્ભિણી અને ૨ક્તસ્ત્રાવજન્ય રોગવાળાએ લેવું
( ૮ ) પેટનો દુઃખાવો , ઊબકા તથા અતિસારમાં જાયફળ શેકીને આપવામાં આવે છે ( ૯ ) સાંધાના દુઃખાવા પર જાવંત્રીના તેલનું હળવું માલિશ કરવું .
( ૧૦ ) પાતળા ઝાડા થતા હોય તો શેકેલા જાયફળ , સૂંઠ , અને કડાછાલ દરેકનું ૧ / ૪ , ૧ / ૪ ચમચી ચૂર્ણ મધ સાથે સવાર – સાંજ લેવાથી અને ઉપર તાજી છાસ પીવાથી મટે છે .
( ૧૧ ) મોં બેસ્વાદ થઈ ગયું હોય , ખોરાક પર અરુચિ હોય અને આહાર પચતો ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ પા ચમચી , કાળા મરીનું ચૂર્ણ ૧ ગ્રામ અને સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ આદુના રસ સવાર – સાંજ લેવાથી ફાયદો થાય છે .
મુશ્કેલીઓ આપણને હંમેશા બળવાન બનાવે છે . – જવાહરલાલ નહેરૂ
( ૧૨ ) ઊંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ છ ચોખા ભાર , જટામાસીનું ચૂર્ણ ૧ ગ્રામ , અશ્વગંધાનું ચૂર્ણ ૩ ગ્રામ , ગંઠોડાનું ચૂર્ણ ૨ ગ્રામ , સર્પગંધાનું ચૂર્ણ ૧ ચોખા ભાર મધ કે ઘીમાં ચાટવાથી સરસ ઊંઘ આવે છે . , કાર