શિયાળાની સીઝન શરુ થી ગઈ છે આ સીઝનમાં આ ફળ આસાનીથી મળી રહે છે આ ફળનું નામ છે જામફળ શિયાળામાં દરરોજ ભૂલ્યા વગર ખાશો તો એટલા ફાયદા થશે જે તમને અનેક ખર્ચ કર્યા પછી પણ નહિ મળે
જામફળનનું નિયમિત સેવન કરવાથી થી પાચનતંત્ર મજબૂત બને છે. અને શરીર તંદુરસ્ત બની રહે છે
જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા હોય તેવા લોકોએ નિયમિત જામફળનું સેવન કરવું જોઈએ આ કબજિયાતથી બચવા દરરોજ સંચણ સાથે જામફળ સંચણ ખાવામાં આવે તો કબજિયાત કાયમી જતું રહે છે
જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જતું હોય તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવા માટે જામફળ ખૂબ જ ઉપયોગી બને છે.
જામફળમાં આયોડીન , ફાઈબર સારી માત્રા માં મળી રહતું હોય છે જેથી શુગર પચાવામાં અને ઈંસ્યુલિન વધારવામાં મદદ કરે છે.
વિટામિન સી નો સારો ભંડાર માનવામાં આવે છે તેમજ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારે છે.
ઘણા લોકો એવું માનતા હોય છે જામફળ ખાવાથી શરદી થાય છે પરંતુ જામફળ ખાવાથી સર્દી ની સમસ્યા ઠીક થાય છે.
જેને થાઇરોઇડ હોય તેને જામફળ ખાવા જોઈએ જામફળ ખાવાથી થાયરોઈડની સમસ્યામાં આરામ મળે છે.
શરીરમાં હાર્મોનલ સંતુલન પ્રમાણ જળવાઈ રહે છે. જામફળ શરીરમાં લોહીના સ્ત્રાવ વધારે છે આથી મગજ તેજીથી કામ કરે છે.
ભાંગનો નશો ઉતારવા માટે જામફળના પાનની ભાજી ખાવાથી ભાંગનો નશો ઉતરે છે. આંખના ફુલાં, સોજા અથવા દુખાવામાં જામફળના પાનમાં થોડી ફટકડી મેળવી, ચટણી બનાવી અંતરપટ કરી (આંખ પર બીજું કપડું મુકી) બાંધવાથી ફાયદો થાય છે.
જામફળમાં એંટીઓક્સીડેંટ લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે. જે બોડીમાં કેંસર સૈલને વધતા રોકવાનુ કામ કરે છે.
વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. તેને ખાવાથી નબળી આંખોની રોશની વધવા માંડે છે. જેને આંખ નવબલિ હોય તેવા વ્યક્તિએ જામફળનું નિયમિત સેવન કરવું જોઈએ
દાંત અને મસૂઢા માટે પણ જામફળ ખૂબ લાભકારી છે. મોઢાના ચાંદાને દૂર કરવામાં પણ જામફળના પાન ચાવવાથી રાહત મળે છે. જામફળનો રસ ઘા ને જલ્દી ભરવાનુ કામ કરે છે.
મેગ્નેશિયમ તનાવના હાર્મોંસને કંટ્રોલ કરવાનુ પણ કામ કરે છે જે જામફળમાં ભરપૂર માત્રામાં હોય છે. દિવસ ભરના થાકને દૂર કરવા માંગો છો તો જામફળ ખાવ. આનાથી માનસિક રૂપે થાક નહી લાગે.
જામફળ ખાવાથી શું ફાયદો થાય છે ? | જામફળ કેટલા પ્રકારના હોય છે? | ક્યાં જામફળ ખાવામાં બેસ્ટ હોય છે? | જામફળના પાનના ફાયદા