10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.
– કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.
– વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.
– એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ.
ડાયાબિટીશ મટાડવા માટે મધુમેહારી કાઢો ગળો ,
હળદર , બિલીપત્ર , ચિત્રકમૂળ , સપ્તરંગી , મેથી અને જાંબૂડાના ઝાડની છાલ સરખા ભાગે લઈને તેનો અધકચરો ભૂકો કરી લેવો .400 ગ્રામ પાણીમાં 20-25 ગ્રામ ભૂકો નાંખીને ઉકાળવું , 100-125 મીલિલિટર ઉકાળો રહેથી તે ઠારીને ગાળીને સવારસાંજ બે ભાગ કરી રોજ પીવાનો નિયમ રાખવો
આમલીના ચચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે , લસણ વાટીને તેનુ પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે – કુમળા કારેલાના નાના નાના ટુકડા કરી તેને સુકવી તેનો બારીક પાવડર બનાવીને એક તોલા જેટલી ભુકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
– રોજ રાત્રે મેથીના દાણા પલાળી સવારે ખૂબ મસળીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ