મોંઘી દવા કરતા ચામડીના રોગોમા ખૂબ ગુણકારી છે કુંવાડિયો?

પહલે ઈસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો ઓહો આટલો ગુણકારી છે કુંવાડિયો? કુંવાડિયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દિવસમાં જ દરાજ મટે છે.કુંવાડિયાનાં સુકાં બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.કુંવાડિયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખૂજલી મટે છે.કુંવાડિયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, … Read more

રોજ માત્ર 1 ચમચી આ ચૂર્ણ ખાઓ, જાડાપણું, કબજિયાત, ફેફસાની તકલીફો થશે દૂર!

રોજ માત્ર 1 ચમચી આ ચૂર્ણ ખાઓ, જાડાપણું, કબજિયાત, ફેફસાની તકલીફો થશે દૂર! 14 લાભ: ફૂલેલું શરીર બનશે સ્લિમ, સવારે નવશેકા પાણીમાં ત્રિફલા ને મધ પીવો! જાણો ત્રિફળાને ઘરે જ બનાવવાની રીત! ખાવાની રીત! અને તેના ના માની શકાય એટલા અઢળક આરોગ્યના ફાયદાઓ ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. … Read more

એન્ટી ઓક્સિડન્ટનો અંબાર આંમળાના ભરપુર ફાયદા અેકવાર અચુક વાચજો

એન્ટીઓક્સિડન્ટનો અંબાર આમળાં આમળાના રસમાં એક ખાસ ગુણ હોય છે જે એસ્ટ્રીંજંસી તરીકે ઓળખાય છે . આમળું મોંમાં મૂકતાં હેંત તેનો રસ આપણી લાળમાં રહેલાં પ્રોટીનનું અવક્ષેપન કરી નાખે છે આમળાં : આમળાં મૂત્રલ , ઠંડાં અને રસાયન છે , ( ૧ ) મૂત્રમાર્ગની ગરમીમાં , અનિયમિત અને ખૂબ આવતા માસિકમાં , કોઠે ગરમી – … Read more

ઔષધ ખેર ચામડી ગમે એવા ભયંકર રોગ દૂર કરવામાં મદદ કરે છે વાંચો અને શેર કરો

ઓષધી ખેર : એને સંસ્કૃતમાં ખદીર કહે છે . મધ્યમ કદના , ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વકને પીળા રંગનો ફલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી , પાતળી , ચપટી અને ભૂરા રંગની શીંગ થાય છે , વપરાતો કાથો ખેરનાં હાકડામાંથી બને છે , ખેર શીતળ , દાંત માટે હિત ક્રાર , ખંજવાળ , … Read more

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને શું ખરેખર તેનાથી બચી શકાય છે કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

ભારતમાં હવે કોરોના વાઇરસના સંક્રમણના 60થી વધારે કેસ સામે આવ્યા ચુક્યા છે ત્યારે તમારે આ વાતો જાણવી ખાસ જરૂરી છે. તો શું છે આ બીમારી અને કેવી રીતે ફેલાય શકે છે અને તેનાથી કેવી રીતે બચવું? ચીન, ઈટાલી અને ઇરાનમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ અત્યાર સુધી 90 જેટલા … Read more

વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું ઉત્તમ ઔષધ છે સાજા-માંદા સૌ કોઈ માટેનું નિર્દોષ ઔષધ : સંશમની વટી

જૂનો (જીરણ) તાવ, શરીરનો તપારો, થાક, વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું એ ઉત્તમ ઔષધ છે આયુર્વેદના જે કેટલાક પ્રચલિત અને સર્વ સામાન્ય ઔષધો છે તેમાં ‘સંશમની’નું સ્થાન વિશિષ્ટ છે. રોગ અને દોષોનું સમ્યક્ રીતે શમન કરતી હોવાથી જ આ ઔષધિને ‘સંશમની’ જેવું સાર્થક નામ મળ્યું હશે? ચિકિત્સા વ્યવસાયમાં પડેલા સોમાંથી … Read more