દરેક લોકોને કામમાં આવે તેવી ૧૩ + ટીપ્સ અને ટ્રીક્સ

મુખમાંના છાલાથી રાહત પામવા દિવસમાં વારંવાર મીઠાના પાણીથી કોગળા કરવા. ઘરનું દહીં અને સંતરાના રસનું મિશ્રણ વાનને નિખારે છે. પાણીની છાલક મારી ચહેરો  સાફ કરવો. એક ચમચો દહીં અને સંતરાનો રસનું મિશ્રણ લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. શર્ટના કાળા થયેલ કોલર સફેદ કરવા માટે સૌથી પહેલા ગંદા કોલર ગરમ  પાણીમાં પલાળીને થોડીવાર માટે રાખો. … Read more

દાંતના દરેક રોગોનો ઉપચાર એક સાથે વાંચજો અને મિત્રો સાથે શેર કરો

દાંતના અનેક રોગો દૂર કરવા માટે આયુર્વેદિક ઉપચાર એક સાથે દાંત દરેક રોગો માટે આયુર્વેદિક ઉપચાર: હાલતા દાંત માટે દેશી ઉપચાર : દાંતનો દુઃખાવો દૂર કરવા માટે: સફેદ દાંત કરવા માટે : દાંતના અનેકરોગો : દાંતની સુરક્ષા : દાંત ની સંભાળ આ રીતે કરવી દાંતનો સડો થયો હોય તો : દાંતમાંથી લોહી નિકડતું હોય તો … Read more

બાળકોને પસંદ આવે તેવા નાસ્તાની રેસીપી

વેજીટેબલ રવા ઈડલી બનાવવા જરૂરી સામગ્રી: વેજીટેબલ રવા ઈડલી બનાવવાની રીત | vegitable rava idli : રવા માં દહીં છાશ સાથે મીક્સ કરો જરૂર પડે તો છાશ ઉમેરો પછી મીઠું બધા વેજીટેબલ કટ કરી ને ઉમેરો પછી ઈડલી સ્ટેન્ડ પર તેલ ચોપડો ઈનો મીક્સ કરી સ્ટીમ કરવા મૂકો ઠંડું થાય એટલે કાઢી લેવી ગરમાગરમ સર્વ … Read more

દરેક ફળ ખાવાના ફાયદા અને તેમાંથી ક્યા ક્યા વિટામીન મળે છે તે વિશેની માહિતી

સફરજનમાંથી કયું વિટામીન મળે? | સફરજન ખાવાના ફાયદા | સફરજન નો ઉપયોગ | સફરજન english meaning સફરજન ને ENGLISH માં APPLE કહે છે, બીમાર લોકોને ડોક્ટર સફરજન ખાવાની સલાહ આપે છે સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર … Read more

ફકત પાંચ રૂપિયામાં હરસ-મસા-બળતરા (૩ દિવસનો પ્રયોગ) જળમૂળથી દૂર

હરસ-મસા-બળતરા (૩ દિવસનો પ્રયોગ) અતિ સરળ સારવાર દ્વારા રાહત અને શાંતિનો અનુભવ થાય. જી નિરંજન ફળ પાઈલ્સની સારવારમાં- પાઇલ્સની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે.  પાઈલ્સથી પીડિત લોકોએ રાત્રે સૂતી વખતે એક નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખવું જોઈએ.  સવારે ખાલી પેટ આ જ પાણીમાં તેને મેશ કરો અને તે પાણી પી લો.  આમ … Read more

સરસવના જાદુઇ ફાયદા નાભી પર લગાવો આ તેલ થશે ગજબના ફાયદા

સરસવ ના ફાયદા જે વ્યક્તિના વાળ વધુ કરતા હોય તેવા લોકોએ સરસવનું તેલ નાભિ પર લગાવી ને રાખવાથી વાળ ખરતા બંધ થાય છે જે લોકોને પેટની સમસ્યા હોય તેવા લોકોએ પણ નાભી પર સરસવનું તેલ લગાવવું જોઈએ આમ રોજ પેટ પર અથવા એટલે કે નાભી પર સરસવનું તેલ લગાવશો તો જીવનભર સુખી રહેશો આ નાનો … Read more

તમે કયારેય ન સાંભળી હોય એવી મહિલાઓને સુપર કિંગ્સ બનાવશે આ ટિપ્સ

સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો. આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે. 7 સ્નાન માટે લીમડા સાબુનો ઉપયોગ કરો અને એની અસરનો અનુભવ કરો. પીન, કાંટા કે બીજી કોઈ અણીદાર ચીજ ગળે ઊતરી જાય તો કાચા કેળાનું શાક અથવા ઘટ્ટ ખીર કરી પીવાથી તે ચીજ મળ વાટે બહાર ફેંકાઈ જાય છે. … Read more

માતા-પિતા તો બની ગયા પણ બાળકની સારસંભાળ માટે જરૂર આ ટીપ્સ અપનાવજો

જન્મ સમયે બાળકનો વજન શું હોવો જોઈએ જન્મ સમયે બાળકનો વજન વ્યવસ્થિત પોષિત માતાને જન્મેલાં બાળકનું જન્મ વજન આશરે ૩.૫ કિલો હોય છે. પરંતુ ભારત માં બાળક નું સરેરાશ જન્મ વજન ૨.૭ થી ૨.૯ કિલો ની આસપાસ હોય છે.  નાના બાળકને કબજિયાત રહે છે અઠવાડિયા એક વાર જ પોતી કરે છે બાળકને કબજિયાત રહેતું હોય … Read more

ઉનાળમાં આ ચાર જ્યુસ પીશો તો ગમે એવી ગરમીમાં શરીરને ઠંડક મળશે

ઉનાળામાં આ ચાર જ્યૂસનું સેવન કરવાથી આરોગ્યમાં લાભ થશે ઉનાળાની શરૂઆત થાય કે તુરંત જ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પણ થવા લાગે છે. સૌથી વધારે ડિહાઇડ્રેશનની ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય ખાધેલો ખોરાક ન પચવાનું અને એસીડીટી થવાનું પણ વધી જાય છે. પાચન સંબંધિત ઘણી સમસ્યા આ દિવસો દરમિયાન પરેશાન કરે છે. પરંતુ જો … Read more

ઉપયોગમાં આવે તેવી કામની ટીપ્સ એકવાર જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

આપણા દરેકના ઘરમાં આપડે સૌ કચરા ટોપલીમાં જો બે-ત્રણ દિવસ કચરો પડી રહેવાથી ખુબ દુર્ગંધ આવે છે આ  કચરાની બાલટીમાંથી દુર્ગંધ દૂર કરવા બાલદીમાં મીઠં ભભરાવી થોડીવાર ખુલ્લી રાખવી. ખાતી આમલી લાંબા સમય સુધી રાખવાથી તે બગડી જાય છે જો તમે આમળીને લાંબા સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો આમલીમાં … Read more