જન્મથી મૃત્યુ સુધી ઉપયોગ કરો આ ઔષધી પાનનો ચામડીના રોગ નહી થાય

આદિવાસી સમાજમાં જન્મથી મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે ખાખરો ઔષધીય ગુણો ધરાવવા સાથે રોજગારી પણ પુરી પાડે છે ખા ખરાના પાનનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક જગ્યાએ થતો આવ્યો છે પણ આદિવાસી સમાજમાં તેનું આગવું મહત્ત્વ છે. આ સમાજમાં જન્મથી લઇ મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે. દેડિયાપાડા તેમજ સાગબારા પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસુડાના વૃક્ષો … Read more

આ રીતે ઘરે બનાવો સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ખાતા જ રહી જશે

સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જરૂરી સામગ્રી સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટેની રેસીપી નોંધી લો સેઝવાન ચટણી/સોસ બનાવવા માટે: કાશ્મીરી મરચાં ને હૂંફાળા પાણીમાં બે કલાક માટે પલાળી રાખો અને ટામેટા ને પાંચ મિનિટ માટે બ્રાન્ચ કરી તેની છાલ કાઢી લો પછી મિક્સર જારમાં તે બંને ને ક્રશ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા … Read more

કાયમી કબજિયાત, ગેસ,વાયુથી છુટકારો મેળવવા માટે ઊત્તમ ઔષધ

ગેસ વાયુ ની આયુર્વેદિક દવા | ગેસ ના લક્ષણો | ગેસ મટાડવા શું કરવું | ગેસના પ્રકાર જનું ઔષધ ઇસબગુલ રક્તાતિસારના કારણોમાં પિત્તનો પ્રકોપ મુખ્ય હોય છે . પિત્તના ઉષ્ણ – તીક્ષ્ણ ગુણોથી આંતરડાની અંદરની દીવાલમાં ત્રણ – ચાંદા પડતા ઝાડામાં લોહી આવવા લાગે છે . શરીર નબળું અને ફિક્કું પડી જાય છે . આયુર્વેદના … Read more

શિયાળામા ઠંડીથી બચવા ખાવ આ વસાણા શરીરમાં સ્ફ્રૂતિ બની રહેશે

“વસાણુ” શિયાળો એટલે આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ માનવામા આવે છે શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક જેવા વસાણાં બનાવીને નિયમિત ખાતા હોય છે. શિયાળાની ઋતુમાં આ વસાણાંનું સેવન કરવાથી શરીરમાં સ્ફ્રૂતિ આવે છે સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળે છે. તંદુરસ્તી લાંબો સમય જળવાય રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. … Read more

શિયાળમાં વારંવાર નાક બંધ થવું, છીંક આવવી, ગળું બળવું, અવાજ બેસી જવો આ બધી સમસ્યાનો ફક્ત એક ઈલાજ

શિયાળાનું સરસ પીણું શિયાળામાં જાહેર બગીચાઓ કે જ્યાં લોકો ચાલવા આવે છે, તેની બહાર આમળા-લીમડો-જ્વારા વગેરેનાં રસ વેચાતા મળે છે અને લોકોમાં તેની માંગ પણ હોય છે. તેનો મૂળ ઉદ્દેશ તો આરોગ્ય સુધારવાનો અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનો જ હોય છે. તો આજે, નિત્ય નિરોગી રહેવા માટે ઘરે જાતે જ બનાવી શકાય એવા એક પીણાની … Read more

શિયાળામાં ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય

ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય જરૂર વાંચો અને શેર કરજો શિયાળામાં ઉનનાં કપડાનો ઉપયોગ વધુ થતો હોય છે. ઘણી વખત ઉનનાં કપડા તેમજ ધાબળા પર ફંગસ લાગેલી જોવા મળે છે. તેથી તેને સાફ કરવા માટે વિષેષ ટિપ્સ અપનાવી પડે છે. હળવા ડિટર્જન્ટનો ઉપયોગ : ધાબળા અને ઊની વસ્ત્રો પરથી ફંગસ દૂર કરવા માટે … Read more

પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો

પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરે ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો જો તમે સુંદર દેખાવવા માટે લગન તહેવારમાં પાર્લર જવાનો પ્લાન કરી રહ્યા છો તો થોભી જાઓ. તમારી રસોઈની કેટલીક વસ્તુઓથી જ તમે ખાસ લૂક મેળવી શકો છો તો જાણો કયા દેશી અને ઘરેલૂ નુસખા કરશે કમાલ. ટામેટાની પેસ્ટ ઃ ટામેટાની પેસ્ટને ચહેરા પર નિખાર … Read more

બાળક રૂપડુ જન્મસે જો ગર્ભસ્થ માતા ખાશે આ એક વસ્તુ

ગર્ભસ્થ શિશુના સૌંદર્ય માટે દૂધી : ગર્ભિણી સ્ત્રી દરરોજ દૂધીનું મીઠું શાક કે સાકર નાખેલ દર્દીનો રસ કે દૂધીનો હલવો ખાય તો બાળક સુંદર અને ગૌર વર્ણનું અવતરે છે , ગર્ભસ્ત્રાવ : ( ૧ ) જવનો લોટ અને સાકર સરખે ભાગે મેળવી ખાવાથી ગર્ભપાતનો ભય મટે છે , ( ૨ ) સીતાફળનાં બીનું ચૂર્ણ લેવાથી … Read more

ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જણાવ્યો

કેમ છો મિત્રો આજે આ ઝાલ્પી જમાનામાં બહારના ખોરાક ખ્વાના લીધે શરીરમાં ચામડીના અનેક રોગો થવા લાગ્યા છે જે ચામડીનો એક એવો રોગ જે એકવાર થાય પછી તે દુર કરવો ખુબ અઘરો બની જાય છે એ છે દાદર જેની દેશી ભાષામાં ધાધર કહે છે જે લોકોને એકવાર ધાધર થાય પછી તે અલગ અલગ દવા પીવાથી … Read more

ઘરનું કામ સરળ બનાવવા માટે આપનાવો આ ઘરગથ્થું ૧૨ ટીપ્સ

પૂરીને કરકરી બનાવવા લોટમાં બેથી ચાર ચમચા રવો ભેળવવો આમ કરવાથી પૂરી એકદમ કરકરી બને છે. તેમજ પકોડાને કરકરા તથા ફુલેલા પોચા, નરમ બનાવવા લોટમાં ચપટી ફ્રુટ સોલ્ટ ભેળવવો. આમ પકોડા કરકરા બને છે આ બધી વધુ કરકરી હોય તો ખાવામાં બમણી મજા આવે છે. કાચની બગડી પહેરતી વખતે જો તમે બીક લગતી હોય તો … Read more