કેન્સર સામે લડવાની શક્તિ ધરાવતું આ ઔષધ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે

કર્ણાટકના કોડાગુ જીલ્લામાં જોવા મળતી મોડડૂ સોપ્પુ વનસ્પતિમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ્સ મળ્યું . એક આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં મોડડૂ સોપ્પુ છોડમાં ફાઇટો કેમિકલ્સ જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો . આ નાના ઘાસ જેવા છોડમાંનું કેમિકલ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે વિજ્ઞાનની ભાષામાં આ અંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્પ્યૂટેશનલ બાયોલોજી એન્ડ … Read more

ઉપયોગમાં આવે તેવા ઘરગથ્થુ ઉપચાર ટિપ્સ અને અયોગ્ય ટિપ્સ

સ્કિનની ખોવાયેલી ચમક મેળવો પાછી , અપનાવો આ ઘરેલું નુસખા તમારી સ્કિનની ખોવાયેલી ચમક પાછી મળશે ગરમીની સીઝનમાં ત્વચાનું દરેક લોકો વિશેષ ધ્યાન રાખવું પડે છે. આજના સમયમાં લોકો ખૂબસૂરત દેખાવા માટે મોંઘીદાટ પ્રોડક્ટ વાપરતા હોય છે . ગરમીની સિઝનમાં તેજ તડકો , ધૂલ , પ્રદુષણથી ત્વચા પોતાની ચમક ખોઈ બેસે છે . મહિલાઓ હંમેશા … Read more

મોંઘા શેમ્પુ ખરીદવા કરતા ઘરે બનાવો હર્બલ શેમ્પુ

આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં વાળ ખરવાની સમસ્યા , વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે અંતે આપણે કંટાળી જાય છે વાળની સાર સંભાળ રાખવામાં કંટાળો આવે છે આજે તમને હર્બલ શેમ્પુ ઘરે કેવી રીતે બનાવવું તેની … Read more

રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જાવાની જરૂર નથી

રસોડું જ સાચું દવાખાનું છે રસોડામાં લોટ દાળની સાથે અનેક વ્યંજનો રાખવાનાં થતાં હોય છે જેના આપણા અનેક રોગોની દવા સમાયેલી હોય છે જે કોઈ આ ઔષધ વિષે નથી જાણતા હોતા આજે આપને આપણા રસોડામાં રહેલ અનેલ વ્યંજન વિષે જાણીશું જે ક્યાં રોગ માટે કેવી રીતે કામ કરે છે તેના વિષે વિસ્તૃતમાં માહિતી જાણીશું . … Read more

લોહી શુધ્ધ કરવા માટે આયુર્વેદિક ઉપાયો તેમજ અન્ય રોગો માટે શ્રેષ્ઠ અકસીર ઇલાજ

લોહી શુધ્ધ કરવા માટે અપનાવો આયુર્વેદિક ઉપાયો લોહી શુદ્ધ કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાયો ખુબ અકસીર ! સાબિત થયા છે . માત્ર હવાના , પ્રદુષણથી જ તબીયત બગડે છે , એવું જરૂરી નથી . દુષિત હવા નાક દ્વારા આપણા ફેફસા સુધી પહોચે છે , જે લોહી અશુદ્ધ કરે છે . જેના લીધે કાર્બન ડાયોક્સાઈડવધે … Read more

હરસ, મસા અને ભગંદરના ઉપચારો, અનિયંત્રિત પેશાબના ઉપચારો, જીવ જંતુ ડંખ મારે ત્યારે પીડા મટાડવા માટેના ઉપાયો

મસા , હરસ અને ભગંદરના ઉપચારો : (૧). બપોરે તથા રાત્રે ભોજન બાદ ૧ ચમચી હરડેનું ચૂર્ણ ફાકીને પાણી પીવું .(૨). દિવસમાં ૨ થી ૩ વાર બરફને કપડામાં બાંધી મસાના સ્થાને ૧૦ મિનિટ સુધી મૂકી રાખવાથી મસાની પીડામાં ખૂબ જ રાહત થાય છે  ( 3). ૩ થી ૪ અંજીર રાત્રે પાણીમાં પલાળી , સવારે પાણી … Read more

આ ફળનુ નામ શું છે અને કોણે કોણે ખાધા છે

તાડફળી, તાડ ગોટી, ગલેલી ઉપયોગ : ગરીબોનુ કલ્પવૃક્ષ કહી શકાય. દરેક ભાગનો રોજબરોજના જીવનમાં ઉપયોગ… નીરો (ટોડી) પીણુ , ગોળ અને ખાંડ બનાવવા, ઉપરાંત વિનેગર, Palmwine, દવા, લાકડુ તથા ફળનો સીધો વપરાશ…… પાંડદાનો ઉપયોગ ઝુપડાનુ છાપરુ, હાથપંખો, હેટ, Baskets, Brushes, સાવરણી ( ઝાડુ ) વગેરે બનાવવા. તાડમાંથી મળતા પીણા – નીરાની માહિતી નીચે મુજબ છે. … Read more

ફેફસાંને લગતા વાઇરલ રોગો, શ્વાસમાં ગભરામણ, શરદી, તાવ માટેનુ આયુર્વેદ ઔસધ

પીપર આ ત્રણ તીખી ઔષધીઓનો યોગ કોમ્બિનેશન છે . આ ઔષધો વાયુ અને કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે . શ્વસનતંત્રને દેઢ કરનાર અને કોવિડ -૧૯ સામે શરીરને સુરક્ષા આપવા સક્ષમ હોવાથી આયુષ મંત્રાલયે પણ તેને પ્રમાણિત કરેલ છે . આ ત્રિકટુમાંથી સુંઠ અને મારી વિશે આપણે અગાઉ જાણી ગયા . આ વખતે “ … Read more

સોજા, સંધીવા, સાયટીકા, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો માટે 100% અસરકારક ઉપચાર

અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુ્ર્ણને અજમોદાદી ચુર્ણ કહે છે. (આ ચુર્ણના બીજા પાઠમાં અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, સુવાદાણા, અને કાળાં મરી, દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો ૧૦ ભાગ અને સુંઠ … Read more

શરીરની વધારાની ચરબી દૂર કરવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઔષધિ ધાન્ય

જવના છોડ ઘઉં જેવા અને એટલા જ ઊંચા થાય છે.  ગુજરાત અને રાજસ્થાનમાં તેનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે. જવના આયુર્વેદમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવાયા છે. (૧) તીક્ષ્ણ અણીવાળા જવને ‘યવ’ કહે છે, (૨) અણી વગરના જવને ‘અતિયવ’ અને (૩) લીલાશ પડતા, અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહે છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં … Read more