ગરીબી અને સહુકારને પોષાય તેવું શિયાળાનું ટોનિક આ વીટામીન બી, સી , ડી , અને B12 થી ભરપુર જે તમને અનેક રોગોથી મુક્તિ અપાવશે

શિયાળાનું નું અમૃત સમાન પીણું એટલે ગોળનું સરબત જે શિયાળામાં પીવાથી અનેકગણા ફાયદા થાય છે અને તમે હમેશા અતે નીરોગી રહો છો શિયાળા દરમિયાન તંદુરસ્તી મેળવવા માટે ખાંડની મીઠાઇ બંધ કરો અથવા તો ખાંડ માંથી બનતી વાનગી બંધ કરો બને તેટલું ગોળ માંથી બનતી વાનગી ખાવ જે શિયાળામાં ખુબ ફાયદાકારક નીવડે છે ગરીબથી લઇ શાહુકારને … Read more

આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવુંUsing Khetsi Maithiya herbal medicine

Using Khetsi Maithiya herbal medicine

તમારા દરરોજના આહાર અને વિહાર થી તમારું આરોગ્ય જાળવો આજ કાલ ની ભાગદોડની આ દુનિયામાં લોકેા પોતાના શરીરનું ધ્યાન રાખવામાં અસફળ રહે છેUsing Khetsi Maithiya herbal medicine , આજના જમાના વાસ્તવમાં શરીર માટે કમાવું જોઇએ. અને તેના માટે આહાર વિહાર ખુબ જરૂરી છે જે આજના જમાનામાં રાક્ય નથી. આ મ છ તા લો કો ને … Read more

હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ

દરેકના ઘરમાં હમેશા રાખવા જેવું ચૂર્ણ કારણકે માનવ જાતના સર્વ રોગ ઉપર રામબાણ જેવું કામ આપનાર છે.આં ચૂર્ણને ભૈ ષ જય રતનાકર,અને ભૈ ષ જય સહિતા માં વર્ણવેલું આં ચૂર્ણ કે જેના વખાણ કરતા થાકિયે નહિ તેવા ગુણો વાળું અને તેનું નામ પણ આયુર્વેદે એવુંજ આપ્યું છે. નાર સિહ ચૂર્ણ: જે રોગોની દ્રષ્ટીએ એંશી જાતના … Read more

આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

ખેતસીભાઈએ સમજાવી આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની આસાન રીત ખેતસીભાઈએ સમજાવી આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની આસાન રીત , વેરાવળના રહેવાસી ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વેરાવળના સિનિયર સિટીઝન , સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયાએ … Read more

કેલ્શિયમની ખામી દુર કરવા ખાવ આ વસ્તુ આખી જિંદગી હાડકા મજબુત રહેશે

હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં  હોવું જરૂરી છે. સામાન્ય રીતે કેલ્શિયમ વધારવા માટે  વડીલો તેમજ તબીબ નિયમિત દૂધ પીવાની સલાહ આપતા  હોય છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે. મોટા ભાગના લોકોને દૂધ પસંદ નથી હોતું. એવામાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે અન્ય વિકલ્પો પણ હોય છે. બિયાં અલસી, દૂધી અને તલના … Read more

ચીકનગુનિયામાં થતો અસહ્ય સાંધાનો દુખાવો મટાડવા આયુર્વેદિક દવા

ચીકનગુનિયાનાં કેસ દિવસેને દિવસે વધતા જાય છે આ રોગ થાય એટલે ખુબ દુખાવો થાય છે  ચીકનગુનિયામાં અસહ્ય સાંધાનો દુખાવો થાય છે , ચિકનગુનિયા મટી ગયા પછી પણ  દુખાવો ઘણીવાર છ મહિના કે 1 વર્ષ સુધી મટતો નથી …. ઘણી વખત ચીકનગુનિયામાં થતો સાંધાનો દુખાવો સંધિવામાં ફેરવાઇ જતો હોય છે  : ચીકનગુનિયા એક પ્રકારનો  વાયરસ છે … Read more

સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે

સૌ પ્રથમ વાત એ કે સવારે ઉઠવામાં ખુબ કંટાળો આવે આપણે આ નીદરમાં ઉઠી એટલે આખો દિવસ શરીર થાકેલું થાકેલું લાગે છે કામ કરવામાં મન નથી લાગતું  સવારે ઉઠતા જ તરત  કરશો આ કામ તો આખો દિવસ રહેશે તમારા શરીરમાં  ભરપૂર એનર્જી આજકાલ ની ભાગ દોડ ભરી જીંદગીમા દરેક લોકોએ પોતાનું શરીર  ફિટ રહેવુ ખૂબ … Read more

દરેક ફળ ખાવાનો પણ હોય છે સાચો સમય કોઈ જાણતા નહિ હોય

શું ખરેખર ફળો ખાવાનો પણ કોઈ યોગ્ય સમય હોય  છે આજ કાળના જમાના ગમે તે ફ્રુટ ગમે તે સિઝનમાં મળી આવે છે આપણે સૌ વિચાર્યા વગર ફ્રુટ ખરીદી લેતા હોય છીએ અને શું એવો કોઈ સમય છે આપણે ફ્રુટ ખાવાનું ટાળવું જોઈએ આ મૂંઝવણ દુર કરવા માટે  ફળો દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે – … Read more

આપણા પૂર્વજો(દાદા-દાદી) વાપરતા આ ઇલાજ જે આપણે ભુલી જ ગયા

આપણા પૂર્વજો વાપરતા હતા  આ  આયુર્વેદ ઇલાજ જે આપણે અત્યારે સાવ  ભુલી જ ગયા છી પહેલાના જમાનામાં ડોક્ટર ન હતા પરંતુ ઘરે બેઠા જ બધી બીમારીની સારવાર કરવામાં આવતી હતી જેમ કે  તાવ શરદીમાં તુલસી , કાકડામાં દુખાવો થતો હોય તો  હળદર , ઝાડા થયા હોય તો  છાશ જીરું , ધાધરમાં કુવાડીયો , હરસ મસા … Read more

નવરાત્રીના ગરબા રમવા જવાના હોય તો સુંદર દેખાવા માટે અપનાવો મેકઅપ ટીપ્સ

ખીલની સમસ્યાથી છૂટકારો પામવા ૨૫ ગ્રામ અજમામાં ૨૦ ગ્રામ દહીં નાખી વાટી લેવું . રાતે સૂતી વખતે ચહેરા પર લેપ લગાડી દેવો , સવારે હુંફાળા પાણીથી ધોઈ નાખવો . આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલમાં  અવશ્ય ફાયદો થશે . પગે કણી પડી હોય તો દરરોજ હૂંફાળા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એમાં પગ ડુબાડી … Read more