70 થી વધુ રોગોના ઈલાજ માટે રામબાણ ઈલાજ છે આ ઔષધ જાણો આ અમૂલ્ય ફળના ઉપયોગો

તમારી આજુ બાજુ ઊગી નીકળતી ઔષધ ને ઓળખો અને જાણો તેના આયુર્વેદ ઉપયોગો વિષે આજ આપડે વાત કરવાના છી ઔષધ અંકોલ આ ના મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં જોવા મળે છે પાન કરેણનાં પાન જેવાં જ દેખાવમાં હોય છે , તેના પણ લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં … Read more

શિયાળાની સીઝનમાં મળતું આ જાદુઈ ફળ સવારે ફક્ત 2 મિનિટમાં આખું પેટ સાફ કરી દેશે

શિયાળાની સીઝન શરુ થી ગઈ છે આ સીઝનમાં આ ફળ આસાનીથી મળી રહે છે આ ફળનું નામ છે જામફળ શિયાળામાં દરરોજ ભૂલ્યા વગર ખાશો તો એટલા ફાયદા થશે જે તમને અનેક ખર્ચ કર્યા પછી પણ નહિ મળે જામફળનનું નિયમિત સેવન કરવાથી થી પાચનતંત્ર મજબૂત બને છે. અને શરીર તંદુરસ્ત બની રહે છે જે લોકોને કાયમી … Read more

કેન્સર અને હાર્ટના દર્દી માટે રામબાણ સમાન છે આ ફળ | આ ફળ દેખાય તો તોળી લેજો ખાવાના ગજબના ફાયદા છે

કેન્સર અને હાર્ટના દર્દી માટે રામબાણ સમાન છે આ ફળ ક્યાંય પણ આ ફળ દેખાય તો ટોળી લેજો ખાવાના ગજબના ફાયદા છે છેલ્લા કેટલાક વર્ષોથી ઔષધીય છોડવાઓની ખેતીનું ચલણ વધ્યું છે. ઔષધીય છોડવાઓની ખેતીથી ખેડૂતોને નફો પણ સારો એવો મળે છે. ફાલસા પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના ફળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, રાખ, કેશિયન, ફાઈબર, … Read more

શિયાળામા ઠંડીથી બચવા ખાવ આ વસાણા શરીરમાં સ્ફ્રૂતિ બની રહેશે

“વસાણુ” શિયાળો એટલે આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ માનવામા આવે છે શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક જેવા વસાણાં બનાવીને નિયમિત ખાતા હોય છે. શિયાળાની ઋતુમાં આ વસાણાંનું સેવન કરવાથી શરીરમાં સ્ફ્રૂતિ આવે છે સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળે છે. તંદુરસ્તી લાંબો સમય જળવાય રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. … Read more

બાળક રૂપડુ જન્મસે જો ગર્ભસ્થ માતા ખાશે આ એક વસ્તુ

ગર્ભસ્થ શિશુના સૌંદર્ય માટે દૂધી : ગર્ભિણી સ્ત્રી દરરોજ દૂધીનું મીઠું શાક કે સાકર નાખેલ દર્દીનો રસ કે દૂધીનો હલવો ખાય તો બાળક સુંદર અને ગૌર વર્ણનું અવતરે છે , ગર્ભસ્ત્રાવ : ( ૧ ) જવનો લોટ અને સાકર સરખે ભાગે મેળવી ખાવાથી ગર્ભપાતનો ભય મટે છે , ( ૨ ) સીતાફળનાં બીનું ચૂર્ણ લેવાથી … Read more

ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જણાવ્યો

કેમ છો મિત્રો આજે આ ઝાલ્પી જમાનામાં બહારના ખોરાક ખ્વાના લીધે શરીરમાં ચામડીના અનેક રોગો થવા લાગ્યા છે જે ચામડીનો એક એવો રોગ જે એકવાર થાય પછી તે દુર કરવો ખુબ અઘરો બની જાય છે એ છે દાદર જેની દેશી ભાષામાં ધાધર કહે છે જે લોકોને એકવાર ધાધર થાય પછી તે અલગ અલગ દવા પીવાથી … Read more

આ અદભુત જડીબુટ્ટી વનસ્પતિ છે આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે.

આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે. ભારત દેશ વિવિધ વૈવિધતાથી ભરેલો દેશ છે કેમ કે આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે જેના વિષે આપણે જાણતા નથી હોતા અને તે પણ આપણી આસપાસ હોય છે. તેવી જ એક વનસ્પતિ વિષે તમને જણાવા જઈ રહ્યો છું તો પૂરેપૂરું વાંચજો. આ વનસ્પતિનું નામ … Read more

શું તમે લીંબુના ફૂલ વિષે સાચી હકીકત જાણો છો? અત્યારે જ જાણો નહિતર ખાધા પછી પછતાસો

લીંબુના ફૂલમાં કેમિકલની  બનાવટ હોય છે:   ખાટા ફળો માંથી મળતો રસને એસીડીક ની સાંદ્રતા વધુ પ્રમાણમાં હોય છે જે શરીરના કિટાણુ કરતા ઓછી હોય છે જ્યારે સાઈટ્રિક એસિડનું કણક એ ખૂબ જ વધારે હોવાથી શરીરમાં ખૂબ એસિડિક પુરવાર થાય છે જેના કારણે શરીરમાં આંતરડા અને જઠરમાં અંદરની ચામડી અને કરે છે અને વારંવાર જો તેનો … Read more

લોહીના બાટલા ગોતવા નહિ પડે લોહીની ઉણપ પૂરી કરે છે આ શાકભાજી

જે લોકોને લોહીની કમી રહેતી હોય અને વારંવાર લોહીના બાટલા ચડાવવા પડતા હોય તો આ કંદમૂળ તમારા શરીર માટે ખુબ અગત્યનું કામ કરે છે પરંતુ આ લોકો  માટે ઝેર સમાન પણ માનવામાં આવે છે બીટ, જો આ બીમારીમાં ભૂલથી પણ  બીટનું સેવન ન કરશો જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નથી. બીટના સેવનથી શરીરમાં … Read more

આયુર્વેદના મુખ્ય ઔષધ આદુ, લસણ, અંજીર, રાઈના ફાયદા | લસણ ખાવા ના ફાયદા

લસણ ખાવા ના ફાયદા

લસણ ખાવા ના ફાયદા : ઘણા લોકોને કબજીયાતનો પ્રશ્ન હોય છે કબજીયાતથી અનેક બીમારી થાય છે આથી દરરોજ પેટ સાફ થવું ખુબ આવશ્યક છે જો કોઈ કર્ણ સર કબજિયાત થાય તો દિવેલથી મળશુદ્ધિ કરવી જરૂરી છે. ઘરેલુ ઉપચાર તરીકે આદુનો મહત્વનો ભાગ છે  અહીં તમને લસણ ખાવા ના ફાયદા પણ જણાવવામાં આવેલા છે આદુ ખાવાના … Read more